Gujarat
-
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત ગોધરા જંકશનનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આશરે રૂ. ૬ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ પુનઃવિકસિત ગોધરા જંકશન રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
Read More » -
ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાનગોષ્ઠિ યોજાઈ
૧૦૦થી વધુ ખેડૂતોએ મેળવ્યું પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા કિસાનગોષ્ઠિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ‘ચિલોત્રા’ પક્ષી ફરી કલરવ કરતા થયાં
રાજ્ય સરકારનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી વર્ષ 2021માં ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરનાં જંગલોમાં પાછા વસાવવામાં આવ્યા…
Read More » -
ગોધરા સબ જેલ અને NGOએ માનવતા દાખવી આર્થિક રીતે નબળા કાચા કામના કેદીને જામીન રકમ ભરી મુક્ત કરાવ્યો
ગોધરા સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા કાપી રહેલા એક ગરીબ કેદીને જેલ પ્રશાસન, DLSA અને એક સેવાભાવી NGOના…
Read More » -
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે વધુ એક માસૂમ બાળકનું મોત થતા કુલ મરણઆંક ત્રણ પર પહોંચ્યો
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે ગોધરા તાલુકાના મણિપુર ગામના એક વર્ષના માસૂમ બાળકનું શંકાસ્પદ લક્ષણો…
Read More » -
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૭ હજાર કરતા વધુ તાલીમાર્થીઓને કરાયા તાલીમબદ્ધ
સંગઠિત-અસંગઠિત શ્રમિકો માટે ગુણવત્તાસભર તાલીમ, સંશોધન અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો દ્વારા રાજ્યના શ્રમ ક્ષેત્રને મળી રહ્યો છે મજબૂત આધાર સંસ્થામાં વાતાનુકૂલિત…
Read More » -
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં યાત્રિકોની સુરક્ષા માટે સ્વૈચ્છિક સાફ-સફાઈ અને દબાણ હટાવો ઝુંબેશ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ (ચાંપાનેર) ખાતે યાત્રિકો અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ સાફ-સફાઈ તેમજ દબાણ હટાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો…
Read More » -
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે વિવિધ મંડળોના સભ્યોનો ઋણ સ્વીકાર અને અભિવાદન સમારંભ યોજાયો
ગોધરાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં યુનિવર્સિટીના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર વિવિધ મંડળોના સભ્યો માટે એક વિશેષ…
Read More » -
પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત
આપત્તિના ઓથારમાંથી સુરતને બેઠું કરવા યુદ્ધના ધોરણે રાહત અને સર્વેની કામગીરી શરૂ ૯,૧૦૦ થી વધુ પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ: ૮૦૦થી…
Read More » -
ચાંદીપુરા વાયરસનું નામ કેવી રીતે પડ્યું ? આ ચેપી વાયરસને કેવી રીતે ફેલાતો અટકાવી શકાય
સૌપ્રથમ આ વાયરસ ૧૯૬૫માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો૧૫ વર્ષથી નાના બાળકોમાં આ ચેપ જોવા મળે છે, લક્ષણો દેખાતા…
Read More »